શૈક્ષણિક

અમારા શૈક્ષણિક પ્રોગ્રામની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે અમારા વિદ્યાર્થીઓને તે પડકારજનક પણ લાગે અને સાથે-સાથે તેમને જકડી પણ રાખે. અમારી શાળા ના શિક્ષકો અમારા વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ નો વિકાસ થાય તેવું શિક્ષણ પૂરું પાડે છે, જે તેમની વિશિષ્ટ જરૂરિયાતો અને રસના વિષયોને સંતોષે છે.

શાળા નું
  • સમયપત્રક
  • ગણવેશ

નર્સરી થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ, શાળા એ નિર્ધારિત કરેલ ગણવેશ પહેરવો ફરજિયાત છે. વિધાર્થીઓના શારીરિક બાંધાને ધ્યાનમાં રાખી ગણવેશ ખરીદવો. ગણવેશ ધોયેલો, ચોખ્ખો અને ઇસ્ત્રીવાળો હોય તથા બૂટ ચોખ્ખા પહેર્યા હોય તો બાળકનું વ્યક્તિત્વ દિપી ઉઠે છે.

બાલવાડી થી ધોરણ ૨

પ્રાથમિક (ધોરણ ૩ થી ૪)

પ્રાથમિક (ધોરણ ૫ થી ૮)

માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક

  • ગેલેરી

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી.

અગત્યની લિંક

લોકેશન

Scroll to Top